જ્યોતિષમાં લગ્નમેળાપક એ મનોવૈજ્ઞાનિક મેળાપક પણ છે!
મનુષ્યના જીવનના ત્રણ મહત્વના પડાવ છે, જન્મ, લગ્ન અને મૃત્યુ। જન્મ અને મૃત્યુ મનુષ્યના હાથમાં નથી, તો લગ્ન જીવનનું સુખદુઃખ પણ મનુષ્યના હાથમાં નથી. લગ્ન કરવા એ મનુષ્યની ઈચ્છા પર નભે છે, પરંતુ લગ્નજીવન...
View Articleતમારી જન્મકુંડળીમાં આ ગ્રહ સૌથી વધુ મહત્વનો છે…
જ્યારે ઘણીવાર જન્મકુંડળી જોઈને પણ ભવિષ્ય કે ભૂતકાળનો કોયડો નથી ઉકેલાતો ત્યારે જન્મલગ્ન અને લગ્નેશ ગ્રહ ખુબ મહત્વનો બની જાય છે. એમ સમજી લો કે આ એક જ ગ્રહ તમને રજુ કરે છે. જેમ મનુષ્યની મુખાકૃતિએ તેની...
View Articleરોગી ક્યારે સાજો થશે? પ્રશ્નકુંડળી અને જન્મકુંડળી દ્વારા નિર્દેશ
રોગના પરિણામમાં ગ્રહો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આયુષ્યનો વિચાર પર ગ્રહો દ્વારા થઇ શકે છે. સમય જતાં આજે પ્રદૂષણને લીધે મનુષ્યને દરેક ઋતુમાં રોગોથી બચવું પડે, તેવી સ્થિતિ થઇ ગઈ છે. તેમ છતાં જન્મસમયના...
View Articleઅજ્ઞાત બાવા પાસે મળ્યું વિશોત્તરી ‘દશાઓ’નું રહસ્ય
અજ્ઞાત બાવા પાસે હમણાં એકવાર ફરી મુલાકાત થઇ ગઈ, તેમણે હંમેશની જેમ કંઈ ખાસ સમય ફાળવ્યો નહી.. પરંતુ, તેમણે કીધું કે, જ્યોતિષ રહસ્યોનો મહાસાગર છે અને રત્નોથી ભરેલો છે. જ્યોતિષ એ કલ્પવૃક્ષ પણ છે. તેમાં...
View Articleશુભ મુહૂર્ત જાળવી કરશો આ કાર્ય તો…
પાંચ તત્વોથી સંસાર રચાયો છે, પાંચ તત્વોની એકબીજા સાથેની ક્રિયા અને વધારા ઘટાડાથી જ સંસારમાં આગમ નિર્ગમ ચાલ્યા કરે છે. ખેતી કરવા દરમિયાન સારા મુહૂર્તનો ઉપયોગ સૈકાઓથી ચાલ્યો આવે છે. શુભ મુહૂર્તમાં ખેતી...
View Articleશુભ મુહૂર્ત સાચવી કરશો આ કાર્ય તો…
પાંચ તત્વોથી સંસાર રચાયો છે, પાંચ તત્વોની એકબીજા સાથેની ક્રિયા અને વધારા ઘટાડાથી જ સંસારમાં આગમ નિર્ગમ ચાલ્યાં કરે છે. ખેતી કરવા દરમિયાન સારા મુહૂર્તનો ઉપયોગ સૈકાઓથી ચાલ્યો આવે છે. શુભ મુહૂર્તમાં ખેતી...
View Articleશું તમારો જન્મ અમાસે થયો છે? પંચાંગનું ગુપ્ત રહસ્ય…
પંચાંગ એટલે પાંચ તત્વોનો મેળાપ, આ પાંચ તત્વ એટલે અગ્નિ, પૃથ્વી, આકાશ, વાયુ અને જળ. પંચાંગને સામાન્ય રીતે હિન્દુ કેલેન્ડર સમજીને જોવાય છે. પરંતુ આ પંચાંગ તો સૃષ્ટિના સર્જન વિસર્જનની ઘડિયાળ છે. અજ્ઞાત...
View Articleબદલાવનો દોર? ૫ નવેમ્બર ૨૦૧૯થી ગુરુનો ધન રાશિમાં પ્રવેશ…
આગામી તારીખ ૦૫ નવેમ્બર ૨૦૧૯, ૦૨:૩૧ કલાકે ગુરુનો ધન રાશિમાં પ્રવેશ થશે, ગુરુ ધન રાશિમાં ૩૦ માર્ચ ૨૦૨૦ સુધી રહેશે. ગુરુના ધન રાશિમાં પ્રવેશ સાથે, અત્યારે ધન રાશિમાં રહેલા શનિ, કેતુ સાથે ગુરુ પણ જોડાશે....
View Articleનવા વર્ષમાં સંકલ્પ અને રાશિ મુજબ ભાગ્ય જગાડનાર ઉપાય
નવા વર્ષે તમારી રાશિને અનુકૂળ જ્યોતિષીય ઉપાય કરીને તમે પોતાની સુખ સમૃદ્ધિમાં જ્યોતિષની મદદથી વધારો કરી શકશો. લોકો જ્યોતિષી પાસે આવીને એક પ્રશ્ન અચૂક કરતા હોય છે તે પ્રશ્ન છે જ્યોતિષીય ઉપાયનો. શુભ...
View Articleનવેમ્બરમાં છ ગ્રહનું પરિવર્તન: તમારી રાશિ પર શું થશે અસર?
જ્યોતિષ શાસ્ત્ર એક એવું અદ્ભુત શાસ્ત્ર છે કે જેના થકી આકાશમાં રહેલા વિવિધ ગ્રહો ની ગતિ વિષે માહિતી મળે છે. કુલ બાર રાશી છે અને નવ ગ્રહ છે. જ્યોતિષ મત મુજબ સૂર્ય અને ચંદ્રને પણ ગ્રહ ગણવામાં આવે છે....
View Articleગ્રહોની ગતિવિધિ અનુસાર જાણો તમારી રાશિ પર શુભ-અશુભ અસર
જ્યોતિષ શાસ્ત્ર વિષે વિવિધ મત મતાંતરો પ્રવર્તે છે. પણ એક વાત સહુ માને છે કે દરેક ગ્રહની પોતાની એક ખાસિયત છે અને તેની ગતિવિધિની માનવ જીવન પર અસર પડે છે. બ્રહ્માંડમાં ગ્રહોની ગતિવિધિ સમજવા માટે મોબાઈલ...
View Articleભારતીય ખગોળશાસ્ત્ર થકી જીવનની શ્રેષ્ઠ ક્ષણોનો લાભ લઇ શકાય!
શું તમે જાણો છો કે કોઈ પણ મહિનાના સત્તર દિવસ તમે સાચા અર્થમાં સુખી થઇ શકો છો? કેટલાક લોકોને આ વાત સાચી નહિ લાગે. એનું કારણ છે કે ઘણા બધા લોકોને ચિંતા અને ફરિયાદની વચ્ચે સુખની પરિભાષા ભૂલી જવાની ટેવ હોય...
View Articleજ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટીએ ભારતમાં નારી સન્માનની વાત…
સમાચારપત્ર ખોલીએ અને એવી ભીતિ રહે કે, નવું તો કઈ નહિ થયું હોય ને? એવા સમયે સમાજની તરફ અલગ નજરે જોવાની ઈચ્છા થાય. નવી નિર્ભયા અને નવા આરોપી વિષે વાત થતી રહે છે. અને સહુ મુક પ્રેક્ષકો બનીને જોયા કરે છે....
View Articleમકર સંક્રાંતિ અને ગ્રહોનો સંબંધ
આપણા દરેક તહેવાર પાછળ કોઈને કોઈ વિજ્ઞાન અથવા કુદરતી ઘટનાનો આધાર રહ્યો છે. મોટા ભાગે આપણે પૂછવું પડે છે કે આ વખતે એ તહેવાર ક્યારે છે? પણ આ એક તહેવાર એવો છે કે તે હમેશા આપણે એકજ તારીખે ઉજવીએ છીએ. જયારે...
View Articleશનિનું રાશિ પરિવર્તન માનવ જીવન પર કેવી અસર કરશે?
ગ્રહો જીવન પર અસર કરે ખરા? કે પછી પૂર્વ ગ્રહના લીધે જીવનમાં પરિવર્તનો આવે છે? પૂર્વગ્રહ વધારવામાં પણ ક્યારેક ગ્રહોનું પરિવર્તન જવાબદાર બની શકે. જીવન સરસ ચાલતું હોય. બધાજ માણસો સારા લગતા હોય અને અચાનક...
View Articleમંગળનું રાશિ પરિવર્તન: રાશિ મુજબ કરો આ ઉપાય
ભૂમિ પુત્ર મંગળ. રક્ત વર્ણ પુરુષ જાતિનો ગ્રહ. મંગળ પરાક્રમનો કારક ગ્રહ ગણાય. વળી સુર્ય મંડળમાં તેનું સ્થાન ચોથું છે. ૮ ફેબ્રુઆરીથી આ ગ્રહ ગુરુની રાશિ ધનરાશિમાં ૪૩ દિવસ માટે પરિભ્રમણ કરશે. ગુરુ એ...
View Articleશું મોંઘી દાટ વસ્તુઓમાં જ પ્રેમ છુપાયેલો છે?
“ત્યમ ત્યક્તેન ભુંજીથા:” તેને ત્યાગીને રાજી રહો. આવું શક્ય છે ખરું? ચોક્કસ. આપણે જયારે કોઈ વાસ્તુને ત્યજીએ છીએ ત્યારે તેની માયાના આવરણો માંથી આપણે મુક્ત થઈએ છીએ. પ્રેમમાં પણ ત્યાગ જરૂરી છે એવું ભારતમાં...
View Articleતમારી રાશિ મૂજબ પસંદ કરો રંગ અને ઉજવો હોળી
કોરોના વાયરસના ભય સાથે હોળી રમવી કે પછી ઘરમાં શાંતિથી હોળી ગીત ગાવા એ દ્વિધાનો વિષય છે. છતાં પણ તહેવાર મનાવવાનું મન થાય તો સાત્વિક હોળી જરૂર રમી શકાય. સર્વ પ્રથમ તો હોલિકા દહન વિષે વાત કરીએ. જે સુકાઈ...
View Article
More Pages to Explore .....