સમયની સંતાકૂકડી એટલે ગ્રહની મહાદશા
જન્મકુંડળી એ જીવનના સુખદુઃખના લેખ છે, વિધિ અને વિધાતાના હસ્તાક્ષર છે. જન્મકુંડળીએ ગ્રહો નિર્દેશિત માનવજીવનનું પ્રતિબિંબ છે. પરંતુ સમગ્ર જીવન દરમિયાન ગ્રહોની અસર એકસરખી રહેતી નથી, અર્થાત ગ્રહોની અસરમાં...
View Articleકુંભરાશિ વિશેષ: આત્મખોજ અને સ્વતંત્રતાની ચાહક રાશિ
જ્યોતિષનો આધાર ગ્રહો, રાશિઓ અને બારસ્થાનોના આંતરસંબંધ પર રહેલો છે. મનુષ્યની ઓળખ અને અસ્તિત્વ તેના શરીરથી છે, આ શરીરની અંદર તેનો રાજા આત્મા રહે છે. આ આત્મા એને જ પ્રાણ કહીએ તો શરીર પ્રાણથી વ્યાપ્ત છે....
View Articleવૃષભ રાશિ વિશેષ: સુખી, સમર્થ અને વિશ્વસનીય…
ચંદ્ર, સૂર્ય અને જન્મકુંડળીનું પ્રથમ સ્થાન, આ ત્રણેય જાતકના જીવનના ત્રણ આધાર સ્તંભ ગણી શકાય. આ ત્રણેય જે રાશિમાં હોય તે રાશિનું મહત્વ જાતકના જીવનમાં ખૂબ વધી જાય છે. ગ્રહો રાશિઓના આધિપત્ય હેઠળ શુભાશુભ...
View Articleકન્યાઃ માનવીય અભિગમ, વ્યવહાર કુશળતા ધરાવતી ઉત્તમ રાશિ
કન્યા રાશિએ પૃથ્વી તત્વ અને દ્વિસ્વભાવ ગુણ ધરાવતી રાશિ છે. કન્યા રાશિનો માલિક ગ્રહ બુધ છે. આ રાશિના જાતકોમાં માનવીય અભિગમ ભરપુર જોવા મળે છે. બીજા અર્થમાં આ રાશિના જાતકો માનવતાને સંપૂર્ણ રીતે સમજે છે....
View Articleમકર: મહત્વાકાંક્ષી અને કર્મયોગી રાશિ
ચર સ્વભાવ અને પૃથ્વીતત્વ ધરાવતી રાશિ એટલે મકર રાશિ. મકર રાશિના જાતકો નિત્ય કર્મશીલ અને સતત પોતાના કાર્યને પાર પાડવા માટે લાગેલાં રહે છે. આ રાશિના જાતકોમાં કાર્યપદ્ધતિને સમજીને તેના આર્થિક અને નૈતિક...
View Articleકર્કઃ લાગણીશીલ, મદદગાર અને મળવા જેવી રાશિ
કર્ક રાશિ કાલપુરુષની કુંડળીમાં ચતુર્થ ભાવે આવે છે, ચર સ્વભાવ અને જળતત્વની આ રાશિના જાતકો આંતરિક સંવેદનાથી ભરપુર, ભાવવાહી અને હ્રદયસ્પર્શી સ્વભાવના માલિક હોય છે. કર્ક રાશિના જાતકો ઉત્તમ માતાપિતા બની શકે...
View Articleમંગળનો તુલામાં પ્રવેશઃ બારેય રાશિના જાતકોનું ફળકથન
મંગળગ્રહ તારીખ ૩૦-૧૧-૨૦૧૭એ સવારે ૦૫:૦૨ કલાકે તુલા રાશિમાં પ્રવેશ કરશે. ગ્રહોમાં યુવરાજ મંગળ અગ્નિતત્વ પ્રધાન છે, તુલાએ વાયુતત્વની રાશિ છે, અગ્નિતત્વ માટે વાયુતત્વ પોષક છે. સહજ છે કે મંગળનું તુલા...
View Articleફ્રાંસનો શાસક નેપોલિયન હારજીતને અગાઉથી જાણી લેતો હતો? રહસ્યમય શાસ્ત્રનો પરિચય
જ્યોતિષની દુનિયામાં અનેક અચરજ પણ છે, જ્યોતિષની સફરમાં નવ ગ્રહો, બાર રાશિઓ અને જન્મકુંડળીના બાર ભાવો થકી અજ્ઞાતને ઉકેલવાનો નમ્ર પ્રયત્ન કરવામાં આવે છે. લગભગ દુનિયાના બધા જ્યોતિષના ગ્રંથોમાં એકધારી...
View Articleસિંહ રાશિ: અશક્યને શક્ય કરનાર, સ્વાભિમાનપ્રિય, આત્મવિશ્વાસી અને વિજયી
સિંહ રાશિએ રાશિચક્રમાં પાંચમી રાશિ છે, સ્થિર સ્વભાવ અને અગ્નિતત્વના ગુણ આ રાશિમાં છે. સિંહ રાશિના જાતકો સ્થિર ગુણને લીધે તેઓ જલ્દી પોતાનો અભિગમ બદલાતા નથી, તેઓ જીવન દરમ્યાન ક્યારેય પોતાની પસંદના ધોરણ...
View Articleતુલાઃ હુંફાળા સંબંધોને સમજતી, વ્યાપારિક શિખરો સર કરતી આકર્ષક રાશિ
સુંદર પહેરવેશ અને આકર્ષક વ્યક્તિત્વ. સામેવાળાને જલ્દી સમજી લે, એક મુલાકાતમાં ચર્ચા કરી ને વાત પાકી કરી લે આ બધી ખાસિયત તુલા રાશિના જાતકોમાં જોવા મળે છે. તુલા રાશિના જાતકને ક્યાં અટકવાનું છે તેની પુરતી...
View Articleધનઃ બુદ્ધિશાળી, સ્પષ્ટ અને લક્ષ્ય વેધતી રાશિ
ધન રાશિએ કાળચક્રમાં નવમી રાશિ છે, ધન રાશિનો માલિક ગ્રહ ગુરુ છે. ધન રાશિ એ અગ્નિતત્વ અને દ્વિસ્વભાવ રાશિ છે. આ રાશિના જાતકો સાહસ અને આત્મવિશ્વાસથી ભરપુર હોય છે, તેમના સાહસ પાછળ તેમની સ્પષ્ટ વિચારધારા...
View Articleહમદર્દ, આત્મપ્રેરણાથી ભરપુર, માનવ સ્વભાવની રાશિઃ મીન
ચપળ નેત્રો, પ્રેમાળ વાતો, માનવતાથી ભરપુર અને સંગીતપ્રેમી સ્વભાવવાળા જાતકો મીન રાશિના હોઈ શકે. મીન રાશિ જળતત્વની અને દ્વિસ્વભાવ રાશિ છે, જળતત્વ હોઈ તેમાં સંવેદના, લાગણી અને અનુભવનો સમન્વય છે. પરંપરાગત...
View Articleજાન્યુઆરી ૨૦૧૮માં ૪ ગ્રહો બદલશે રાશિઃ બાર રાશિ પર શું અસર?
૨૦૧૭નું વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે, કાળચક્ર નિયત ગતિએ આગામી વર્ષ ૨૦૧૮ તરફ ફરી રહ્યું છે. ૨૦૧૮ની શરુઆતનો માસ જાન્યુઆરી તમારી રાશિ થકી તમારા માટે શું ફળપ્રાપ્તિ લાવ્યો છે? આવનારો સમય તમારી માટે કઈ સરપ્રાઈઝ...
View Articleમિથુનઃ અનેક પ્રતિભા, માનવીય સંવાદ અને અનુકુળ સ્વભાવની વ્યક્તિ
મિથુન રાશિનું ચિહ્ન ધ્યાનથી જોઈએ તો તેમાં એક યુગલ જોવા મળે છે, આ યુગલ એકબીજા સાથે મેળાપ અને ચર્ચા કરી રહ્યું છે. માનવજીવનનું મહત્વનું આયામએ તેની બુદ્ધિ છે, તેની વિવાદ કરવાની અને દલીલ કરવાની શક્તિ છે....
View Articleમેષઃ ઉત્તમ સ્પર્ધક, સ્ફૂર્તિવાન, વર્તમાનને ચાહતી રાશિ
મેષ રાશિનો અક્ષર ‘અ’ સામાન્ય અક્ષર નથી. ‘અ’ અક્ષરે આખી દુનિયા પર તેનું પ્રભુત્વ વારંવાર સાબિત કર્યું છે. અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અટલ બિહારી વાજપેયી, અક્ષય કુમાર, આમીર ખાન, એ આર રહમાન, પૂર્વ...
View Articleવૃશ્ચિકઃ જ્ઞાનની ચાહક, લાગણીશીલ અને રહસ્યમય રાશિ
વૃશ્ચિક રાશિએ મંગળ શાસિત રાશિ છે. સ્થિર સ્વભાવ અને જળ તત્વ પ્રધાન આ રાશિમાં લાગણી સાથે મક્કમતા પણ છે. વૃશ્ચિક રાશિના જાતકો સદા પોતાના કાર્યમાં લાગેલા રહે છે, તેઓને આમ દુનિયા કે સમાજ સાથે વધુ લાગલગાવ...
View Article31 જાન્યુઆરીએ કર્ક રાશિમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ, રાશિવાર અસર
૩૧ જાન્યુઆરી ૨૦૧૮એ કર્ક રાશિ અને પુષ્ય/આશ્લેષા નક્ષત્રમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે, ગ્રહણ એ ખગોળીય ઘટના છે તો તે નવી ઊર્જાનો સંચાર પણ છે. માનસિક પટ પર જે ચાલ્યું ગયું તેને ભૂલી જવાનું છે અને નવી ઊર્જાનો...
View Articleજન્મકુંડળી-મેળાપક વિશે મહત્વની વાત
પ્રભુતામાં પગલાં પાડ્યાં પહેલાં જન્મકુંડળી મેળવવી જરૂરી છે, એ બધાં જાણે છે. પરંતુ લગ્ન પહેલાં જન્મકુંડળી-મેળાપકનો વિષય એટલો મોટો છે કે જ્યોતિષી તજજ્ઞ અને જાતક બેય ઘણીવાર ‘શું વિચારવું’, ‘શું પૂછવું’...
View Articleભવિષ્યવેત્તા નોસ્ત્રાડેમસ વિષે કેટલીક રોચક વાતો
આશરે ૫૦૦ વર્ષ પહેલા ફ્રાંસમાં જન્મેલ નોસ્ત્રાડેમસ વિતેલા જમાનાના એક અદભુત જ્યોતિષી હતા, જ્યોતિષની દુનિયામાં કીરો અને નોસ્ત્રાડેમસ બંને ખૂબ ચાહના પામ્યા છે, નોસ્ત્રાડેમસએ જ્યોતિષી જ હતા તે બાબતે આજે પણ...
View Articleમાર્ચની શરૂઆતે 3 ગ્રહોનું રાશિ પરિવર્તનઃ 12 રાશિનું ફળાદેશ જાણો
માર્ચ મહિનાની શરૂઆતમાં ૦૨.૦૩.૨૦૧૮એ શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે, જે ૨૫.૦૩.૨૦૧૮ સુધી રહેશે. આજ દિવસે અર્થાત ૦૨.૦૩.૨૦૧૮એ શનિ પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે. પૂર્વાષાઢા નક્ષત્ર શુક્ર શાસિત નક્ષત્ર...
View Article